July 27th 2022
	 
	
	
		  લગ્ન દીવસની શુભેચ્છા
 
    તાઃ૩૦/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના શ્રી પરિમલભાઈને,એ ભગવાનની કૃપા કહેવાય
સમયની સાથે ચાલતા લગ્ન થતા,પવિત્ર જીવનસંગીની મધુબેન પત્નિથી ઓળખાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
પવિત્રકૃપાએ જીવનમાં ભજનભક્તિને સાચવી,હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય
મળેલદેહના જીવનમાં પવિત્રપ્રસંગમાં પુંજાવિધીકરી,પ્રભુનીકૃપાથી આશિર્વાદઆપીજાય
પરિમલભાઈની પવિત્રપુંજા વિધીમાં,પત્નિ શ્રીમતી મધુબેન પણ સમયે પુંજા કરી જાય
પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે જે હિન્દુધર્મની,પવિત્ર જ્યોત પ્રગટાવીને ભક્તિ કરી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
જગતમાં સમયને નાપકડાય કોઇદેહથી,પરમાય્માની કૃપાએ મળૅલદેહને સમયૅ સમજાય
મળેલ માનવદેહ પર પરમાત્માનીકૃપા,જીવનમાં પવિત્રહિન્દુ તહેવારમાં પુંજાવિધી કરાય
પવિત્ર આશિર્વાદ મળે પુજ્ય પરિમલભાઈના,સંગે શ્રીમતી મધુબેનની પ્રેરણા મળીજાય 
જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરતા ભક્તોની,પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
######################################################################
               લગ્ન દીવસની શુભેચ્છા
 
    તાઃ૩૦/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના શ્રી પરિમલભાઈને,એ ભગવાનની કૃપા કહેવાય
સમયની સાથે ચાલતા લગ્ન થતા,પવિત્ર જીવનસંગીની મધુબેન પત્નિથી ઓળખાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
પવિત્રકૃપાએ જીવનમાં ભજનભક્તિને સાચવી,હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય
મળેલદેહના જીવનમાં પવિત્રપ્રસંગમાં પુંજાવિધીકરી,પ્રભુનીકૃપાથી આશિર્વાદઆપીજાય
પરિમલભાઈની પવિત્રપુંજા વિધીમાં,પત્નિ શ્રીમતી મધુબેન પણ સમયે પુંજા કરી જાય
પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે જે હિન્દુધર્મની,પવિત્ર જ્યોત પ્રગટાવીને ભક્તિ કરી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
જગતમાં સમયને નાપકડાય કોઇદેહથી,પરમાય્માની કૃપાએ મળૅલદેહને સમયૅ સમજાય
મળેલ માનવદેહ પર પરમાત્માનીકૃપા,જીવનમાં પવિત્રહિન્દુ તહેવારમાં પુંજાવિધી કરાય
પવિત્ર આશિર્વાદ મળે પુજ્ય પરિમલભાઈના,સંગે શ્રીમતી મધુબેનની પ્રેરણા મળીજાય 
જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરતા ભક્તોની,પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
######################################################################