October 13th 2022

જીવપર પ્રભુકૃપા

જાણો ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા શા માટે કહેવાયા પૂર્ણ પુરુષોત્તમ
.            જીવપર પ્રભુકૃપા

તાઃ૧૩/૧૦/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં જીવને પવિત્ર પાવનકૃપા મળે,જે જીવનુ માનવદેહથી આગમન થાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળતીજાય,એ સમયની સમજણ આપીજાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
જીવને જગતપર સમયે નિરાધાર દેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી દેખાય
ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળે,જે જીવને સમયે માનવદેહથી જન્મ મળે
જીવના મળેલદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
ભગવાનનો પવિત્રપ્રેમમળ્યો ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રકૃપાએ,જીવને મળેલમાનવદેહને પવિત્ર ભક્તિમળીજાય 
મળેલદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાવીજાય
ભક્તિથી પ્રેમ મળે પરમાત્માનો જીવનમાં.જે દેહને જીવનમાં સુખથી અનુભવાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment