November 22nd 2022

પવિત્રકર્મની રાહ

***માત્ર ફોર્માલિટી નહીં, ચારિત્રશુદ્ધિ થયા વગર ધર્મ થઈ શકતો નથી | નવગુજરાત સમય***
.            પવિત્રકર્મની રાહ

તાઃ૨૨/૧૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભક્તિથી પરમાત્માની પુંજાકરતા,જીવને મળેલદેહને પવિત્રકર્મની રાહ મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે દેહને,એ પાવનરાહે જીવનાદેહને સુખજ આપી જાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળીજાય
પ્રભુની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મની રાહે કર્મ કરાવી જાય
જીવના ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ,અવનીપર માનવદેહથી આગમન થઈજાય
મળેલમાનવદેહને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,પવિત્રરાહે પ્રભુકૃપાએ જીવનજીવાય 
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
ભગવાનના અનેકદેહની શ્રધ્ધાથી ભક્તિકરવા,ભારતમાં અનેકદેહથી જન્મી કૃપા કરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્રભારતદેશથી મળેલમાનવદેહ પ્રેરણામળીજાય
અવનીપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના થયેલકર્મથી દેહ મેળવાય
નાકોઇ પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,એ ગતજન્મના દેહના કર્મથી અનુભવ થઈજાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
*************************************************************************

	
November 21st 2022

પ્રભુની પાવનકૃપા

પ્રદીપકુમારની કલમે… » 2017 » March
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૨૧/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા,પવિત્રરાહે જીવન જીવાડી જાય 
જીવનમાં નાકોઇ આશા કેઅપેક્ષા અડે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળ એ જીવપર પ્રભુની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મેળવાય,જે જીવને જન્મમરણ આપીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જગતમાં,એ મળેલદેહને સમજણથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
શ્રધ્ધાથી હરમાં ભગવાનના નામની માળાજપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય 
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાન માનવદેહથી જન્મીજાય
ભગવાનનો પવિત્રધર્મ એ હિંન્દુધર્મ કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે દેહના જીવને અંતે મુક્તિજ આપી જાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
##################################################################

	
November 19th 2022

પવિત્રપ્રેમ મળ્યો મને

**** સાચો પ્રેમ ! | Gujarati Inspirational Story | k c****
.            પવિત્રપ્રેમ મળ્યો મને

તા;૧૯/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
       
પરમાત્માની પવિત્ર પ્રેરણાથી જીવનમાં,પવિત્ર નિખાલસપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાનો સંગાથ રહે દેહને અપેક્ષાએ,એજ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમનીપવિત્રકેડી,જે પવિત્રરાહે કલમથી લખાય,
જીવનેમળેલદેહને નાકોઇ અપેક્ષા રખાય,કે નાકોઇ આશાનેકદી જીવનમાં રખાય
મળેલ પાવનકૃપા માનવદેહના જીવને,પ્રેરણા કરી જાય જે પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રમાતાની પ્રેરણા મળીમને,જે મળલદેહને કલમનીકેડી આપી જાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસપ્રેરણામળી કલમપેમીઓની મને,જે હ્યુસ્ટનમાં અનુભવ થઈજાય
જગતમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે ભારતદેશમાં જન્મ લઈ દેહ લઈ જાય
પવિત્ર હિંદુધર્મકર્યો ભગવાને ભારતદેશથી જગતમાં,જે પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણામળે,જે કલમપ્રેમી માતાની પવિત્રપ્રેરણા આપીજાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
**********************************************************************

 

November 18th 2022

પ્રેમની પવિત્ર જ્યોત

 JYOT SE JYOT LYRICS | Lata Mangeshkar | Sant Gyaneshwar (1964)
.            પ્રેમની પવિત્ર જ્યોત   

તાઃ૧૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.    

જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહમળે,જે અવનીપર કર્મ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવનેજગતપર દેહથી જન્મઆપીજાય 
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જીવને આગમન મળી જાય
જન્મનો સંબંધ પરિવારથી જે માબાપની,પવિત્રકૃપાએ જીવથી જન્મ મેળવાય
જીવનમાં પવિત્રરાહમળે દેહને પ્રભુકૃપાએ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,માનવદેહની પ્રેમની પવિત્રજ્યોત પ્રગટીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
નામાગણી નાઅપેક્ષા જીવનમાં અડીજાય.જે શ્રધ્ધાથી પ્રભુની પુંજાએ મેળવાય
જીવનુ આગમન દેહથી ધરતીપર જે સમયે મળી જાય,એજ પ્રભુકૃપા કહેવાય
દેહને સમયની સમજણપડે જીવનમાં,જ્યાં ઘરમાંશ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
માનવદેહને ભગવાનની પ્રેરણાએ જીવનમાં,પાવનરાહનીપ્રેરણા સમયે મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
#########################################################################

	
November 17th 2022

પવિત્રરાહ મળે જીવનમાં

 ***પ્રદીપકુમારની કલમે… » Search Results »***
.           પવિત્રરાહ મળે જીવનમાં 

તાઃ૧૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પરમાત્માની પાવનકુપા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને મળી જાય
જગતમાં સમયે મળેલ માનવદેહને,સમય સમજીને ચાલવા પ્રભુની કૃપાથાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા પરમાત્માની અવનીપર થઈજાય,જે જીવને સમયસાથે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા થઈ જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જેમની ઘરમાંપણ પુંજા કરાઈજાય 
હિંદુધર્મને જગતમાં પવિત્ર કર્યો પરમાત્માએ,જે તેમણે લીધેલદેહથી સમજાત
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે સમયે માનવદેહને,પવિત્રરાહે જીવનમાં પ્રેરી જાય
જીવનેસમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમા પરમાત્મા,અનેક પવિત્રદેહથીજન્મી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################

	
November 16th 2022

કૃપામળી જીવનમાં

 Sunday Astro Tips Upay Remedies For Good Luck And Success | Sunday Upay: રવિવારના દિવસે કરી લો આ અચૂક ઉપાય, અવશ્ય મળશે દરેક કાર્યમાં સફળતા
.              કૃપાં મળી જીવનમાં 

તાઃ૧૬/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,એ ભગવાનની અવનીપર પાવનકૃપા કહેવાય
જીવને જગતમાં જન્મમરણનોસંબંધ અવનીપર,ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય 
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલ માનવદેહથી થયેલકર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને સમયે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા જીવનમાં,ઘરમાં સવારસાજની સાથે ચાલતા પ્રભુનીપુંજાથાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે જીવનાદેહને પવિત્રસંબંધ આપીજાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
ભારતદેશથી ભગવાનની કૃપામળે,જે મળેલદેહને જગતમાં પવિત્રરાહે જીવનમળીજાય
જીવને જગતમાં કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
આવી આંગણે પરમાત્માની પવિત્રકૃપાય મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ના મોહમાયાની કોઇ ચાદરઅડે દેહને જીવનમાં,એજ પવિત્રભક્તિની કૃપાજ કહેવાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
#########################################################################

November 15th 2022

પવિત્રપ્રેમ મળે જીવનમાં

 ******
.       પવિત્રપ્રેમ મળે જીવનમાં        

તાઃ૧૫/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાંકળથી ના છટકાય માનવદેહથી,એ કુદરતની અદભુતલીલા કહેવાય
અવનીપરનુ આગમનજીવનુ જે જન્મથી દેખાય,જીવનુ દેહથી આગમન થઈજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહમળે જીવનેસમયે જે પવિત્રપ્રભુકૄપા કહેવાય,એનિરાધારદેહહી બચાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતલીલાએ જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી અવાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહને પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજા કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવને કૃપાએ માનવદેહ મળે,જેને પરમાત્માની પ્રેરણા મળે જે પ્રભુને પારખી જાય
શ્રધ્ધારાખીને જીવન જીવવા પ્રભુની પ્રેરણાથીજ,ઘરમાં ધુપદીપ કરીનેજ વંદન કરાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં માનવદેહપર હિંદુધર્મની કૃપાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુપુંજાકરાય,જે જીવનમાં સુખઅનેપ્રેમ આપીજાય
જીવનાદેહને પવિત્ર પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્ર પ્રેમીઓનો પ્રેમ મળીજાય
જીવનમાં ના આશા અપેક્ષા અડે પ્રભુકૃપાએ,કે નાકોઇ મોહમાયાનો સ્પર્શ થઇજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
#####################################################################
November 14th 2022

ભજનભક્તિની કૃપા

***ભગવાન બાર વર્ષ એકનાથને ત્યાં નોકર બનીને રહ્યા છે | Lord Eknath has been there as a servant for twelve years*
.        ભજનભક્તિની કૃપા
તાઃ૧૪/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં સમયને સમજીને જીવનમાં જીવાય  
પવિત્રપ્રેરણા મળૅ જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહને ઉંમરથીજ સમજાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને જન્મરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
કુદરતની આઅદભુતલીલા કહેવાય જગતપર,એ સમયે મળેલદેહને સમજાઇજાય 
પરમાત્માની પાવનકૃપા એ પ્રભુના આશિર્વાદ,જે મળૅળ માનવદેહપર કૃપાથાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
જીવને પરમાત્માની કૃપા મળે અવનીપર,જે સમયે માનવદેહથી આગમન થાય
માનવદેહને જીવનમાં પ્રભુન પ્રેરણામળે,જે ઘરમાં શ્રધ્ધાથી ભજનભક્તિથઈજાય 
હિંદુધર્મનીપવિત્રરાહ ભગવાને ભારતદેશથી આપી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
ભજન અને ભક્તિસંગે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય. 
#####################################################################


 

November 10th 2022

કૃપા મળી માતાની

 ***પ્રદીપકુમારની કલમે… » Search Results » રહ્યા***
.            કૃપા મળી માતાની                 

તાઃ૧૦/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયનીસાંકળ સમજીને પકડી જીવતા,પરમઈમાત્માની પવિત્રકૃપા જાય
જીવને મળેલ માનવદેહને જગતપર કર્મનોસંબંધ,જે સમયની સાથે લઈ જાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રરાહ મળી,જે હિંદુધર્મના મંદીર બનાવી જાય
જન્મમ્રરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય 
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ આપીજાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણાજે પકડેલ કલમથી મગજ સચવા[ જાય
કલમની પવિત્રરાહમળે જે માતાની પવિત્રકૃપા થાય,જે કલમપ્રેમયો મળીજાય
માતાની પાવનકૃપામળે નિખાલસમાનવદેહને,જે સમયસાહે મગજ સાચવીજાય
કલમપ્રેમીઓને મળેલ પ્રેરણા,જે કલમથી થયેલ અનેકરચનાથી કલાને સચવાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
####################################################################

	
November 10th 2022

માનવદેહની જ્યોત

***પ્રદીપકુમારની કલમે… » 2016 » March***
.             માનવદેહની જ્યોત  

તાઃ૧૦/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય  
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષાનીકેડી અડી જાય,ના મોહમાયા મેળવાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય
અનેકદેહનો સંબંધ જીવનો ધરતીપર,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી મળી જાય
માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળે,એ સંત જલારામ સાંઇબાબાથી આવીજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
પવિત્રકૃપાએ વિરપુરમાં પવિત્રભક્ત જલારામ જન્મ્યા,જે ભુખ્યાને જમાડી જાય
નિરાધારરાહે ઠક્કર કુળને પવિત્ર કરી જાય,જેને જલારામબાપાથી વંદન કરાય
મળેલમાનવદેહને નાઅપેક્ષા અડીજાય,જે શ્રધ્ધાશબુરીથી સંતસાંઇની પુંજા થાય
નામળેલદેહને ધર્મનોસંબંધ જીવનમાં,એ સાંઇબાબાની પવિત્રપ્રરણાએ સમજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
જગતમાં ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જે જીવના આગમનને પ્રેરી જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે વિરપુરગામને જલારામબાપાથી પવિત્રકરીજાય 
પાર્થીવગામમાં જન્મલઈ સમયે સાંઇબાબા શેરડી આવીજાય,જ્યાં ભક્તિ કરાય
દ્વારકામાઈની પ્રેરણા મળી બાબાને,જે શ્રધ્ધા અને શબુરીની પ્રેરણા કરી જાય 
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
------------------------------ ---------------------------------------
*********ૐ શ્રી સાંઇનાથાય નમઃ*******શ્રી જય જલારામ જય જલારામ**********
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous PageNext Page »