April 11th 2023
. પરમાત્માની પવિત્રરાહ
તાઃ૧૧/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પરમાત્માની પાવનક્ર્પામળે,જે સમયે માનવદેહને શ્રધ્ધાથીભક્તિ કરાવીજાય
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ અનેકદેહ સંગે નિરાધારદેહથી જીવને બચાવી જાય
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપરનુઆગમન અનેકદેહથી જીવનુથાય,માનવદેહ ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
જીવનેસંબંધ કર્મથી જે જન્મમરણથી અનુભવાય,સમયેજીવને નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને નામોહમાયા નાલાગણીમાગણી અડીજાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં ભગવાનની ધુપદીપથીપુંજા કરાવીજાય
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભારતદેશમાં,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભારતમાં પરમાત્માએ જન્મલીધો,જે કૃપાએજીવને મુક્તિઆપીજાય
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરીજાય
ભગવાનનુ આગમન દેવદેવીઓથી થાય,જેમના પવિત્ર નામથી માળા જપીને વંદન કરાય
....એ પાવનકપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રનેરાહે જીવાડી જાય
**************************************************************************
No comments yet.