April 13th 2023

પવિત્ર શ્રધ્ધા ભક્તિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભક્તિભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી - Abtak Media
.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૧૩/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
ના મોહમાયા ના આશાઅપેક્ષા જીવનમાં અડીજાય,જે જીવને મુક્તિ આપી જાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
કુદરતની આપાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને માનવદેહથી જન્મ મળીજાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે ભારતદેશથી,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને મળેલમાનવદેહને,જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાથાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
જીવના માનવદેહપર પવિત્રકૃપા થાય પ્રભુની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીપ્રેરણામળે,એ જીવનમા પવિત્રશ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને અવનીપર,નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતી કરાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
*******############**********############*********###########********

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment