સમયનો પવિત્રસંગાથ
****** . સમયનો પવિત્રસંગાથ તાઃ૧૯/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં સમયસમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય નાકોઇ અપેક્ષા કે આશા રખાય દેહથી,જે પાવનરાહે દેહને જીવનજીવાડીજાય .....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય. સમયે પરમાત્માની પાવનકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે એ કૃપાકહેવાય જગતમાં સમયેજીવને અનેકદેહથીજન્મમળે,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય અવનીપરના જન્મથી માનવદેહના આગમનથી,સમયે જીવનમાં કર્મ કરાવી જાય જીવના ગતજન્મનાદેહનાકર્મથી અવનીપર,જન્મમરણનો સંગાથ જીવનેમળતોજાય .....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય. મળેલમાનવદેહને જીવનમાં સમયને,ગઈકાલ અને આવતીકાલને સમજીને જીવાય પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી જાય ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય ભારતદેશમાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મલઈ,શ્રધ્ધાળુ ભક્તોપર પવિત્રકૃપાકરીજાય .....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય. ======================================================================