April 21st 2023
###
###
. પવિત્ર જ્યોત પ્રેમની
તાઃ૨૧/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,જન્મથી અનેકદેહ મળતા જાય
માનવદેહ એ જીવના ગતજન્મના થયેલકર્મથીજ,સમયે આગમન આપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જીવને જન્મમરણથીજ દેખાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે દેહનાજીવને પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે,જે હારતદેશને જગતમાં પવિત્રકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રકર્મ મળીજાય,જે મળેલદેહને સુખ આપી જાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણનો સંબંધ,સમયે નિરાધારદેહથીજીવનેબચાવીજાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં કહેવાય,જેમાં માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જે સુખઆપીજાય
દુનીયામાં જન્મથીમળેલ માનવદેહને પ્રેરણામળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
********************************************************************
No comments yet.