May 2nd 2023

પ્રવિત્રપ્રેરણા પ્રભુની

.        
                  પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે મળેલદેહને અનુભવથી જીવાડી જાય 
માનવદેુહ મળે જીવને સમયે જે પ્રભુનીકૃપા થાય,જીવને જન્મમરણથી સમજાઈજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહ મળે,ના કોઇજીવનો કદીસાથ મળે 
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
જીવનુ આગમન માનવદેહથીથાયસમયે,જે પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળીજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને ગતજન્મનાદેહના કર્મથીજ મળે 
મળેલ માનવદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,જે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળે 
જીવનમાં સમયે ભગવાનનીસેવા ઘરમાંકરવા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતી કરાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment