May 11th 2023

પાવનકૃપા ભગવાનની

 ***પરશુરામ અને કર્ણનો પ્રસંગ; અસત્ય દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન દરેક સમયે સાથ આપતું નથી, આવા જ્ઞાનથી પરેશાનીઓ વધી શકે છે | mahabharata facts about parshuram ...***
.            પાવનકૃપા ભગવાનની

તાઃ૧૧/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની અવનીપર મળ્રેલદેહપર,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
પવિત્રકૃપા પ્રભુની કહેવાય જે જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
જગતમાં જીવને જન્મમરણનોસંબંધ અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથીમળે
પરમાત્માની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જેમાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી કહેવાય,જે પવિત્રધર્મથીજ જીવને પ્રેરી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જેમની પવિત્ર્રરાહે ઘરમાં પુંજા કરાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
પાવનકૃપામળે અવનીપર મળેલદેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
માનવદેહને જીવનમાં સમયે કર્મનોસંગાથ મળીજાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અનેપક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment