May 15th 2023

પવિત્ર નિખાલસપ્રેમ

 ***26 જાન્યુઆરીએ બસંત પંચમીના રોજ બનશે 4 શુભ યોગ, જાણો પૂજાનું મહત્વ અને શુભ  સમય - Shankhnad News***
.            પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૧૫/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે પવિત્રરાહે કલમથી રચના થઈ જાય
અદભુતકૃપા મળે માતાની કલમપ્રેમીઓને,એ સમયની સાથે કલમને પકડીને ચલાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલમાનવદેહને જીવનમાં અનેકકર્મની કેડીમળે,જે દેહનેસમયસાથેલઈજાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,એ નિરાદારદેહથી જીવનેબચાવીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીઓથીપુંજાય
શ્રધ્ધાથી કલમની માતા સરસ્વતીની પુંજાકરતા,માતાની પવિત્રકૃપાએ કલમનેપકડાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપા નિખાલસદેહથી,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનાદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે બાળપણ જુવાની ઘૈડપણથી મળે
સમયની સાથે ચાલવા કલમનીમાતા સરસ્વતીની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીવંદનકરાય
માતાનીકૃપાએ કલમથી થયેલરચના જગતમાં,કલમપ્રેમીઓને પવિત્રપ્રેરણા આપીજાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
##########################################################################
 
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment