May 16th 2023

પવિત્રરાહ પ્રેમની

.
              પવિત્રરાહ પ્રેમની

તાઃ૧૬/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે દેહને સમયે પવિત્રરાહે લઈ જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,નાકોઇ અપેક્ષાઅડીજાય 
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે દેહનેકર્મ કરાવીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
અવનીપર નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવ થાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અદભુતલીલા અવનીપર અવનીપર કહેવાય,એ જીવનાદેહને સમયસાથે લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં પભુકૃપાએ સમયસાથે લઈ જાય
મળેલદેહને શ્રધ્ધાથીઘરમાં ભગવાનની,ધુપદીપ પ્રગટાવીસાથે પ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહને,સમયે જીવને મુક્તિ  જાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment