May 25th 2023
પવિત્ર સમયનો સંગાથ
તાઃ૨૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ સમયે જીવને આગમનવિદાયઆપીજાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાકર્મથી દેહને મળીજાય
જગતમાં જીવને આગમનવિદાયથી અનુભવથાય,ના જગતમાં કોઇથી દુરરહીજીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને ઉંમરનો અનુભવથાય,જે મળેલદેહને સમયસાથે લઈજાં
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇથી દુર રહીને જીવાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,નાકોઇ જીવથીકદી મુક્તિને મેળવી રહેવાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,દેવ અને દેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહને ભગવાનની શ્રધ્ધાથી,ઘરમાંધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
**********************************************************************
No comments yet.