May 26th 2023

શ્રધ્ધાથી ભક્તિનો સાથ

  
            શ્રધ્ધાથી ભક્તિનો સાથ

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે ભગવાનની જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પાવનકૃપા મળે જગતમાં,પવિત્ર ભારતદેશથી જ્યાં પ્રભુજન્મલઈજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએ અવનીપર,માનવદેહ મળૅ જે સમયસાથેલઈજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાં કહેવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી,જન્મલઈ ભક્તોપર કૃપાકરી જાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાંશ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજા કરાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
શ્રધ્ધાથી ભગવાનની સમયે પુંજા કરી,માળાથી ભગવાનના નામનુ સ્મરણ કરાય
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જે પરિવારને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,ના મોહમાયા અડીજાય
અવનીપર જન્મથી મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમનાઅપીજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment