May 28th 2023

સમયનો પવિત્ર સાથ

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ
.            સમયનો પવિત્ર સાથ

તાઃ૨૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય
જીવનમાં નાકોઇ દેહથી કદી દુર રહેવાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
સમયેજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ મળે,ના કોઇ અપેક્ષાઅડીજાય
જીવનમાં સમયસાથે ચાલવા પવિત્રકર્મની પ્રેરણામળે,જે અનુભવ આપી જાય
પવિત્રભાવનાથી જીવનમાં પ્રભુની ભક્તિજ કરતા,જીવને પવિત્રરાહે દોરીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે ગતજન્મના થયેલકર્મથી મળે
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવા પ્રભુનીપુંજાકરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
મળેલ નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધ,જે જન્મમરણથી જીવનેદેખાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને પ્રભુનીકૃપાએ જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
પવિત્ર કૃપાએ માનવદેહ મળે જીવને,જે મળેલદેહને પ્રભુકૃપાએભક્તિઆપીજાય
માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જે શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજાકરાય 
જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,પ્રભુકૃપાએ જીવનેઅંતે મુક્તિ મળીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment