May 29th 2023

શ્રધ્ધાથી ભક્તિ કરો

 ***ગાયત્રી માતાની આરતી - Dharma News***
.             શ્રધ્ધાથી ભક્તિ કરો

તાઃ૨૯/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણા મળે
મળેલદેહને ભગવાનનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
જીવનેમળેલદેહના અવનીપરનાઆગમને,પ્રભુની પવિત્રપ્રેરણા કર્મકરાવીજાય
માનવદેહને સમયે કર્મનો સંબંધ જીવનમાં,જે નિરાધારદેહથી બચાવી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની,જે શ્રધ્ધાથીજીવનમાં ભક્તિ કરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સાથમળે,જે ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
શ્રધ્ધાથી મળેલદેહથી જીવનમાં ભક્તિથાય,જે જીવનાદેહને સુખ આપીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે
જગતમાં પવિત્રલીલા જીવના મળેલદેહપર,જે જીવને જન્મમરણથી સમજાય
ભગવાનની સમયે શ્રધ્ધાથી પુંજાકરતા,સમયે જીવને કૃપાએ મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment