June 15th 2023
. મળે પ્રેમ જીવનમાં
તાઃ૧૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમની રાહમળે જીવનમાં,એ પરમાત્માની પાવનક્ર્પાએ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
કુદરતની આ પાવનરાહ જગતમાં કહેવાય,જે જીવને જન્મમરણથીજ અનુભવ થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમયનીસાથે દેહને જીવનમાં કર્મ આપીજાય
અદભુતલીલા અવનીપર પરમાત્માના દેહની,જે જીવને જન્મથી આગમનવિદાય મળે
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં એ મળેલદેહથી,થયેલ ભક્તિ જીવનમાં સુખઆપીજાય
જીવના મળેલદેહને પ્રભુની કૃપાએ સમયનો સાથ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
#######################################################################
No comments yet.