June 20th 2023

સમયની પવિત્રરાહ

.             સમયની પવિત્રરાહ

તાઃ૧૯/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ        
 
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહમળે જે સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથીઅનુભવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પવિત્ર ભારતદેશ કહેવાય જ્યાં પવિત્રદેહથી,ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાએપ્રેરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મમળીજાય
એ પવિત્ર પરમાત્માનીકૃપા કહેવાય,એ જીવના મળેલદેહને ભક્તિરાહે દોરી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પરમાત્માનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,એ જીવનમાં પ્રભુનીસેવાકરીજાય
શ્રધ્ધાથી ઘરમાં સવારે ધુપદીપકરી ભગવાનની,પુંજા કરી સમયે આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
માનવદેહને પરમાત્માની કૃપામળે જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment