હિંદુ તહેવાર ઉજવાય
હિન્દુ તહેવારને ઉજવાય તાઃ૨૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર ઉજવાય જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવથાય .....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં જન્મીજાય,એજ ભગવાનની કૃપા કહેવાય જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પ્રભુનીકૃપા જીવને સુખ આપીજાય હિંદુધર્મમાં ભારતદેશથી જગતમાં પવિત્ર તહેવારને ઉજવાય,જેમાં પ્રભુની પુંજા કરાય .....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય પરમાત્માની પવિત્રક્ર્પા મળે હિંદુધર્મમાં મળેલમાનવદેહને,જે જીવનમાં કર્મ કરાવીજાય અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએજ મળી જાય પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રહિંદુધર્મથી પ્રેરીજાય એ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને હિંદુધર્મનીરાહ આપી પ્રેરણાકરીજાય .....જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇ ક્ર્પાકરી જાય ##########################################################################