July 26th 2023
. શ્રધ્ધાનો સાથમળે
તાઃ૨૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,શ્રધ્ધાની પવિત્રપ્રેરણા મળી જાય
માનવદેહનાજીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુરરહેવાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલઈ માનવદેહને,પવિત્રરાહે જીવવાની પ્રેરણાકરી
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતમાં,જે જીવનાદેહને સમયે મળતીજાય
પવિત્રપ્રેરણા કરી શ્રધ્ધાની માનવદેહને,એ ભગવાનની પુંજાની રાહઆપીજાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
પવિત્ર શ્રધ્ધાની પ્રેરણામળે માનવદેહને,એ પ્રભુનીકૃપાએ જીવનમાંભક્તિકરાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં જીવનમાં,ધરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પરમાત્માની કૃપાએ દેહને નામોહમાયા અડી જાય,એ પાવનરાહેજીવાડી જાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્માકહેવાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરતાસુખમળીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુકૃપાથાય,જે નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણાથઈ માનવદેહને,એ પરમાત્માનાઅનેકદેહથી પ્રેરણાથાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
#####################################################################
No comments yet.