April 6th 2021
**
**
. .કૃપાની પવિત્રકેડી
તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે માબાપનો જીવનમાં,જે મળેલદેહની જ્યોત પ્રગટાવી જાય
ભોલેભંડારીના લાડલા દીકરા શ્રીગણેશ,જે ગજાનંદ ગણપતિ પણ કહેવાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
પવિત્ર શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન,જે ભોલેનાથથી ઓળખાય
ભારતમાં હિમાલયની પુત્રીપાર્વતી,એશંકર ભગવાનની જીવનસંગીની થાય
પાવનકૃપાએ જીવતા જીવનમાં,પુત્ર કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
પવિત્ર ભગવાનનુ કુળ ધરતીપર જન્મ્યુ,જેની શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
શંકર ભગવાનને બમબમભોલે મહાદેવ હરથી પુંજાય,સંગે પાર્વતીનેય પુંજાય
પવિત્રકેડી જીવનમાં ગણપતિને મળી,જે રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
જગતમાં એભાગ્યવિધાતા કહેવાય,સંગે ગણપતિને વિધ્નવિનાયકપણ કહેવાય
તેમનાજીવનમાં પવિત્રસંતાન થયા,જે શુભ અને લાભથી જગતમાં ઓળખાય
....એવા પવિત્ર સંતાન જીવનમાં,જેમને માબાપની કૃપાની પવિત્રકેડી મળી જાય.
#################################################################
No comments yet.