October 25th 2022
***
***
. .પવિત્ર તહેવાર હિંદુધર્મમાં
તાઃ ૨૫/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માતાની કૃપાએ ભારતદેશમાં,હિંદુધ્રર્મમાં સમયે પવિત્ર તહેવારને ઉજવાય
માતાજીને શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી સમયે આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવને જગતમાં ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથીમેળવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં વર્ષનાઅંતે પવિત્ર તહેવાર છે,જેને પવિત્ર દિવાળીએ પુંજનકરીઉજવાય
પવિત્ર લક્ષ્મીમાતાના આશિર્વાદમળે,જે મળેલદેહને જીવનમાં માતાનોપ્રેમ મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતાએ ભારતદેશમાં જન્મ લીધો,જેમની સમયે પુંજા કરાય
મળેલ માનવદેહથી લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતાથી,દીવાળીના તહેવારે વંદન કરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતાછે હિંદુધર્મમાં,જે વિષ્ણુ ભગવાનને પતિદેવથી પુંજન કરાય
દિવાળીના પવિત્રતહેવારે સમયેમાતાને,ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
######################################################################
No comments yet.