June 8th 2017
....
....
. .शेरडीवाले सांई
ताः८/६/२०१७ प्रदीप ब्रह्मभट्ट
प्रेम श्रध्धाकी निर्मळ राह पकडके,बाबा मै तुम्हारे चरणमे आया
क्रुपाकी पावनराहसे बाबाकी,जीवनमें शांन्तिका संगाथ मैने पाया
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
बाबा मेरे है शेरडीसांई क्रुपा निधान,जीवनमें मीले शांंतिका धाम
श्रध्धा रखके ज्योत जलाके धरमें,बाबाको वंदन प्रदीपका वारंवार
मानवदेहको क्रुपा मीले बाबाकी,जीवनकी ज्योत संसारमेभी प्रगटे
वंदन वारंवार करते श्रध्धासे जीवनमे,पावनराह जीवको है मीलती
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
ॐ श्री सांइनाथाय नमः स्मरणसे,जीवनकोशांंति सदाय मील जाती
कळीयुगकी ना चादरस्पर्शे जीवको,ना मोहमायाका कोइ संग रहे
उज्वळ जीवनकी राहही देती शांन्ति,ना अपेकक्षा जीवनमें अडती
मानवजीवनमें मीलती क्रुपा बाबाकी,जहां श्रध्धासे वंदन हम करते
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
========================================================
June 8th 2017
....
....
. .જલારામને પ્રેરણા
તાઃ૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પ્રેરણા આપી નિર્મળ,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરના બંધનને છોડવા,પરમાત્માની કૃપાએ અન્નદાન દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
ભંક્તિમાર્ગની ચીંધી આંગળી જલારામને,ના મંદીરની અપેક્ષા રખાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પવિત્ર જીવ વિરબાઈનોજ કહેવાય
સંસ્કારની સાચી નિર્મળરાહ મળે માબાપથી,જે તેમના વર્તને દેખાય
જલારામની શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્મા પરિક્ષા કરી જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
અનેકદેહોને ભોજન દઈને જીવતા,જ્યાં આશિર્વાદની વર્ષા થઈ જાય
અપેક્ષાની ના ચાદર ઓઢતા જીવનમા,પાવન કર્મની પ્રેરણા મેળવાય
સંત ભોજલરામની ચીંધેલઆંગળી,સંસારને પવિત્રરાહ પણ આપી જાય
મળેલપ્રેમ માબાપનો જીવનમાં,ઉજવળરાહે જીવને મુક્તિમાર્ગ દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
========================================================