December 9th 2020

કુદરતની પકડ

****નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર |  Webdunia Gujarati****
,             કુદરતની પકડ              
તાઃ૯/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાંકળ નાછટકે કોઇથી,કે જગતમાં કોઇ જીવથી દુર રહેવાય
અજબકૃપા પરમાત્માની અવનીએ,સતયુગ કળીયુગની કાતરઍ કહેવાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
પરમાત્માએજ લીધેલ દેહ ભારતમાં,જે દુનીયામાં પવિત્રભુમી કરી જાય
આંગળી ચીંધે દેહને પાવનકર્મનીજ,એ જન્મમરણના બંધનથીજ દેખાય
મળેલદેહને કર્મનોસંબંધ જેવર્તનથી દેખાય,જે મળેલદેહથી કર્મ થઈજાય
પવિત્રદેહથી પરમાત્માની ક્રુપા મળે,હિંદુ ધર્મમાં સાધુસંતથી ઓળખાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
અવનીપર ભારત પવિત્રભુમી છે,જ્યાં પરમાત્માના દેહને દેવથીજ પુંજાય
પ્રભુએ લીધેલદેહને કર્મનો સંબંધઅડે,જે માનવદેહના કર્મથીજ થઈ જાય 
સંસારની સાંકળનો સ્પર્શ છે પવિત્રદેહથી, જીવોને આંગળી ચીંધી જાય
જન્મમળે જીવને કર્મનાસંબંધે જીવનમાં,પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરી જાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.

*****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment