કલમની કૃપા
. કલમની કૃપા તાઃ૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે અનેકરાહેજ દેહને મળતી જાય મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પરમાત્માની કૃપાએ મેળવાય .....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય. માતા સરસ્વતીની કૃપા મળે કલમપ્રેમીઓને,એમાતાને વંદનથી મળી જાય કલમથી રચેલ રચનાઓ જીવનમાં,અનેકને પાવનરાહે સમજણ આપી જાય સમયની સંગે સમજીને ચાલતા કલમપ્રેમીઓ,દુનીયામાં લેખકથી ઓળખાય મળેલ માનવદેહ પર કલમની કૃપા થાય,જે સમયસંગે દેહને સમજાઈ જાય .....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય. કલમપ્રેમીઓનો પ્રેમ સૌને પાવનરાહે મળી જાય,ના કોઇજ અપેક્ષા રખાય સુંદર રચના કલમથી કરે અવનીપર,જે અનેક રીતે કલાકારોનેય દોરી જાય અવનીપર અનંત કૃપાળુ એ માતા છે,એ શ્રધ્ધા ભાવનાથી સૌને પ્રેરી જાય મોહ માયા કે અભિમાનના નાસંબંધ જીવનમાં,એ લખેલ રચનાથીજ દેખાય .....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય. ****************************************************************