ભોલે ભંડારી
############ . .ભોલે ભંડારી તાઃ૧૪/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ શક્તિશાળી પરમાત્મા ભોલેનાથ કહેવાય,જે ૐનમઃશિવાયથી પુંજાય ઉમા પતિ મહાદેવથી ઓળખાય,સંગે પાર્વતીમાતાનાય પતિ કહેવાય ....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય. ભારતની ધરતીપર હિમાલયના પુત્રી,પાર્વતીનાએ જીવનસંગીની થાય પરમાત્માથી પવિત્ર શક્તિમળી,જે પવિત્રગંગાને ભારતમાં વહાવીજાય ડમરૂ વગાડી પાવનરાહ સંગે પ્રત્યક્ષ થાય,જે ભક્તિરાહ આપી જાય એવા મારા વ્હાલા ભોલે ભંડારીને,પ્રેમથી સોમવારે પુંજાએ વંદનથાય ....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય. પવિત્રપ્રેમ લઈ સંસારમાં રહેતા,પાર્વતીમાતાને સુખશાંંતિ મળી જાય પાવનજીવનની રાહેજીવતા,સંતાન શ્રીગણેશ અને કાર્તિક જન્મી જાય સંતાન ગણેશજી ભાગ્યવિધાતા થતા,જીવોને પવિત્રરાહથી પ્રેરી જાય અવનીપર પરમાત્માનો દેહ લઈ,ભારતની ભુમીનેએ પવિત્ર કરી જાય ....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય. #############################################################