December 22nd 2020

વાંસળી વાગી

###Janmashtami 2020: આ વર્ષે ખાસ સંયોગથી બે દિવસ મનાવવામાં આવશે જન્માષ્ટમી | lord krishna birth janmashtami 2020 muhurat and pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...###

.             .વાંસળી વાગી
તાઃ૨૨/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ
ગોકુળના વ્હાલા કનૈયાની વાંસળી વાગી,જગતપર પવિત્રપ્રેમ મળી જાય
રાધાસંગે અનેક બહેનો ગરબે રમી જાય,રાધેરાધે સાંભળતા આનંદ થાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
પાવનકૃપા મળી સંસારમાં વ્હાલાકાનુડાને,માતા સરસ્વતીનો પ્રેમ મળી જાય
વાંસળી વગાડતા સાંભળીને સૌ ભક્તો,અનંત પ્રેમથી તાલી સંગે ઘુમી જાય
પરમાત્માએ લીધેલ દેહ ભારતમાં,એ કૃષ્ણકનૈયાથી પધારી જીવને મળી જાય
યશોદા માતાને કૃપા મળી પ્રભુની,જે સંતાનથી વ્હાલા કાનુડાને લાવી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
ભજનભક્તિથી પરમાત્માને પ્રાર્થનાકરતા,મળેલદેહના જીવને અનંતઆનંદેથાય 
પરમકૃપાળુ માતાસરસ્વતીની પ્રેરણા મળી કાનુડાને,વાંસળી શીખવાડી જાય
પાવનદેહને સમયનોસંગાથ મળ્યો ગોકુળમાં,રાધાસંગે અનંતનો પ્રેમમળી જાય
એજ લીલા પરમાત્માની અવનીપર,અનેકદેહ લઈ જીવને મુક્તિએ દોરી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
#################################################################