March 17th 2021

માતાની કૃપા

ૐૐધન ની દેવી માતા લક્ષ્મી હંમેશા વિષ્ણુજી ના ચરણ માં શા માટે બેસે છે ? જાણો કારણ - Gujarati Timesૐૐ.

            .માતાની કૃપા

તાઃ૧૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જીવને મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જીવનમાં કર્મ કરાવી જાય
પવિત્રધર્મ હિંદુ છે અવનીપર,જે નિમીત્તે પરમાત્માદેહથી આવી જાય 
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
વિષ્ણુ ભગવાનનો દેહ લીધો પરમાત્માએ,તેમની પત્નિ લક્ષ્મી કહેવાય
માનવદેહ પર માતાની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી માતાજીને વંદન થાય
માતાને ધનલક્ષ્મીપણ કહેવાય,જે મળેલદેહ પર ધનની વર્ષા કરી જાય
માનવજીવનમાં શ્રધ્ધા ભાવનાથી,પુંજન કરતા માતાની પાવનકૃપા થાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને જીવન જીવતા,માનવજીવનમાં શાંંતિ થાય
શ્રીલક્ષ્મીમાતાની પુંજા કરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરાય
કૃપામળે માતાની.સંગે શ્રી વિષ્ણુ ભગાવાનની પણ કૃપા દેહને મળીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિમાર્ગ મળી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment