મા દુર્ગાને વંદન
**** . .મા દુર્ગાને વંદન તાઃ૧૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધા રાખીને પરમાત્માને વંદન કરતા,મળેલ દેહને શાંંતિ મળી જાય ભારતની ભુમીને પરમાત્માએ દેહલઈ,જગતમાં પવિત્ર ધરતી કરી જાય ....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય. પવિત્ર માતાનો દેહ લીધો હતો ભારતમાં,જે માતા દુર્ગાથીજ ઓળખાય જીવને મળેલદેહ એગતજન્મના કર્મનોસંબંધ,જગતમા નાકોઇથી છટકાય પવિત્રકૃપાળુ માતા દુર્ગાએ દેહ લીધો,સમયે માતા નવ સ્વરૂપ લઈજાય હિંદુ ધર્મના પવિત્ર નવરાત્રીના તહેવારે,નવદુર્ગા માતાને ગરબાથી પુંજાય ....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય. માતાના નવસ્વરૂપને નવદીવસે ગરબે રમતા,માતાની પાવનકૃપા મેળવાય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા નો મંત્ર જપી પુંજા અર્ચના કરાય પવિત્ર શક્તિશાળી માતાહતા,જે અભિમાની રાજા મહિશાસુરને મારી જાય મળેલ દેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે માતાની પાવનકૃપાથી મળી જાય ....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય. ################################################################