July 18th 2021

જય લક્ષ્મી માતાજી

આવી રીતે મંગળવારનાં દિવસે કરો ૧૧ રૂપિયાનું દાન, હનુમાનજી અને લક્ષ્મીજી ખુશ થઈને વરસાવશે કૃપા - Adhuri Lagani

       જય લક્ષ્મી માતાજી

તાઃ૧૮/૭/૨૦૨૧       પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપા મળી લક્ષ્મીમાતાની,જીવનમાં પવિત્ર્રાહ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા અડે જીવનમાં,એજ માતાનો પ્રેમ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
મળેલદેહને પવિત્ર શ્રધ્ધાથી વંદન કરતા,પાવનરાહે આજીવન જીવાય
એ પવિત્રપ્રેમની ગંગા વહાવે માતાજી,જે સંતાનને આનંદ આપીજાય
મળેલદેહના જીવનમાં સવારપડતાજ,ૐ મહા લક્ષ્મીયે નમઃથી પુંજાય
પવિત્ર કૃપા મળે માબાપની જીવનમાં,એજ કુદરતની કૃપાજ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
અદભુત શક્તિશાળી વિષ્ણુ ભગવાન,સંગે માતા લક્ષ્મી પણ કહેવાય
જગતમાં હિંદુધર્મમાં ભારતદેશમાં જન્મલઇ,દુનીયામાં સુખ આપીજાય
મળેલ માનવદેહ પર પવિત્ર કૃપા થતા,જીવનમાં ધનથી શાંંતિ થાય
એમાતાની પવિત્રકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનથાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

July 18th 2021

શક્તિશાળી કૃપાળુ

***શું તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો, આજે આ શક્તિશાળી મંત્રોનો જાપ  કરો. –***
.          .શક્તિશાળી કૃપાળુ

તાઃ૧૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુત લીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહથી અનુભવાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,એ જન્મ મળતા દેહને સમયે સમજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
પરમાત્માની કૃપાનો સંકેત મળે જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,બીજા અનેકદેહથી જીવને જન્મમળીજાય
દેહનો સંબંધ જીવને જગતમાં,જે પ્રાણીપશુજાનવર અને માનવદેહ કહેવાય
માનવદેહ એજ પ્રભુની કૃપા અવનીપર,જે અનેક્દેહથી પ્રભુ જન્મ લઈજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
સુખનો સાગર વહે અવનીપર એદેહનેસ્પર્શે,જે જીવનમાં શાંંતિ આપી જાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેક દેવદેવીના રૂપે જન્મી જાય
પવિત્રદેહથી હિંદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,પ્રભુના દેહથી રાહ ચીંધી જાય
મળેલ મનુષ્યદેહ એ શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવનમાં સુખ મળી જાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
################################################################

	
July 17th 2021

આરાસુરના માતાજી

 ૮૮૮અંબે hashtag on Twitter૮૮૮
.         .આરાસુરના માતાજી

તાઃ૧૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કૃપાળુ એવા વ્હાલા માતા અંબાજી,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્રશ્રધ્ધા પારખી,ગરબે રમતા ભક્તોપર કૃપા કરી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
તાલી પાડીને ગરબે ધુમતા દાંડીયા રાસ સંગે,માતાના ભજન ગવાય
શ્રધ્ધા રાખીને ભાવનાથી વંદન કરતા,ભક્તોને કૃપાનો અનુભવ થાય
પ્રેમથી આરાસુરથી માતા અંબા આવ્યા,એ ભાવિક ભક્તોથી ગવાય
નાકોઇજ આશા કે નાકોઇ અપેક્ષા,એ મળેલદેહને કૃપાથી અનુભવાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટે જગતમાં,જ્યાં પરમાત્માનાદેહને વંદનથાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપ કરાય
મળેલદેહને ગતજન્મના થયેલ કર્મને,માતાની કૃપાથી મુક્તિ મળી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
=========================================================
July 17th 2021

જય પવનપુત્ર

પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia

.          .જય પવનપુત્ર   

તાઃ૧૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી શ્રીરામના લાડલા,જગતમાં બજરંગબલીથીજ ઓળખાય
પવિત્ર ભક્તિદાતા માતા અંજનીનાસંતાન,એ લાડલા પવનપુત્ર પણ કહેવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
શ્રી રામના પત્ની સીતાને લંકામાં શોધી,શ્રીરામ લક્ષ્મણને એ મદદ કરી જાય
પવનપુત્રને લાયકાત મળી,જે આકાશમાં ઉડીને શ્રી રામને લંકામાં લાવી જાય
સીતામાતાને બચાવવા પતિ શ્રી રામને,અનેકરીતે મળેલ શક્તિથી મદદ કરાય
પવનદેવની પરમકૃપાએ સંતાન હનુમાનને,શ્રી રામસીતાની પવિત્રકૃપા મળીજાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
હિંદુ ધર્મમાં પવિત્ર શક્તિશાળી ભક્ત છે,જેમની પુંજા કરતા દેહપર કૃપા થાય
પ્રભુશ્રીરામના ભક્ત જેમનેહનુમાન,સંગે બજરંગબલીમહાવીર અંજનીપુત્ર કહેવાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા હનુમાન ચાલીસા,વાંચતા પવિત્રકૃપાનો અનુભવ થાય
નાકોઇ આશાઅપેક્ષા રાખીને સેવાકરતા,જીવનમાં નાકોઇજ તકલીફકદી મેળવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના ચરણમાં,રાખવા લંકાનુ એ દહન કરી જાય.
###################################################################
July 16th 2021

સમજ મળી સમયની


.          .સમજ મળી સમયની

તાઃ૧૬/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમની જ્યોત મળે જીવનમાં,જે નિખાલસ ભાવનાથી જીવન આપી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને જીવનમાં સ્પર્શીજાય,કે નામોહમાયા અડીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
અવનીપર કુદરતની કેડી સમજાય,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર ભગવાનને પુંજાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે મળેલ દેહને પવિત્ર રાહે પ્રેરી જાય
જન્મ મળે જીવને અનેક દેહથી,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને ચાલતા,નાકોઇ આફત અડી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,એભુમીને પવિત્ર એકરી જાય
માનવદેહ મળતા જીવને પવિત્રરાહ પ્રભુ આપે,જે શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
લાગણી મોહઅને અપેક્ષાને દુરરાખતા,સમયની સમજણમળે એકૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં કર્મનોસંબંધમળે,જે આવતીકાલથી સમજણ આપીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
==============================================================

	
July 15th 2021

નજર લાગી

**do-this-on-sunday-this-special-remedy-no-deficiency**
.           .નજર લાગી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને સમય સાથે સમજાય
પવિત્રરાહે જીવતા દેહને,શ્રધ્ધાથી ભક્તિ કરતા તકલીફથીજ દુરલઈ જાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવને દેહ મળતા સમયે સમજાય
દેહ મળે જીવને અવનીપર સમયે,એપ્રાણીપશુજાનવર કેમાનવીથી મેળવાય
ગત જન્મના દેહથી થયેલકર્મ જીવનેદેહ આપે,જે જન્મમરણથી અનુભવાય 
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,જીવને મળેલદેહથી પાવનરાહેજીવાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
પ્રેમથી આંગળી પકડતા મળેલદેહને,પાવનકૃપાએ જીવનમાં આનંદ મળીજાય
ના કોઇ આશા જીવનમાં રહે,કે ના કોઇ મોહમાયાનો સ્પર્શ જીવનમાં થાય
કુદરતથી પાવનરાહ મળે માનવદેહને,જે ભક્તિ સંગે ધુપદીપથીય પુંજા કરાય
સુખમળે મળેલદેહને પરિવાર સહિત,જે મળેલદેહના કુળને કૃપાએ વધારીજાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
**************************************************************
July 15th 2021

પ્રેમની આંગળી

આજનું 7 જાન્યુઆરીનું રાશિફળ, આજે સાંઈબાબાના આશિર્વાદથી આ પાંચ રાશિઓના  ભાગ્યમાં આવશે નિખાર | Ba Bapuji
.          .પ્રેમની આંગળી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જેઅનેકરાહે પ્રભુનીકૃપા આપીજાય
પાવનરાહને પકડવા મળેલદેહથી,જીવનમાં પ્રેમની આંગળી પકડીને ચલાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અદભુતકૃપા મળી જીવનમાં પવિત્રરાહની,જે સંતના પવિત્રપ્રેમથી મેળવાય
નાઅપેક્ષા કે નાકોઇઆશા અડે દેહને,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય
કુદરતની કૃપાને નાપકડાય મળેલ દેહથી,કે નાઅભિમાનથી આશા રખાય
પાવનરાહથી જીવન જીવતા દેહને,કૃપાએ શ્રધ્ધા સબુરીથીજ સમજાઈ જાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અનેકરાહનોસંબંધ જગતપરદેહને,જે યુગપર અનુભવઆપી પ્રેરણા કરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાસંગે ધુપદીપથી પુંજનકરાય
મળે કૃપા પરમાત્માની જીવને મળેલ દેહને,જે સત્કર્મનો સંગાથ આપી જાય
માયામોહનો સંબંધ મળે સમયે અવનીપર,ના કોઇ દેહથી કદી દુર રહેવાય  
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
==============================================================




July 14th 2021

પ્રેમ પકડજો

##હેપી વેલેન્ટાઈન ડે' અસ્મિતાએ ઉમળકાથી કહ્યું… | chitralekha## 
            .પ્રેમ પકડજો

તાઃ૧૪/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
નિખાલસ પ્રેમ મળ્યો સંબંધીઓનો,જીવનમાં સુખસાગર વહાવી જાય 
ના મોહમાયા કે અપેક્ષાની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
આજકાલને નાપકડાય કોઇથી,પ્રભુ કૃપાએ સમયની સાથે ચાલી જવાય
મળેલદેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મના દેહના થયેલકર્મથી સમજાય
જીવનમાં અનેકરાહે પ્રેમમળે,જે સમજીને પકડતાદેહને સુખ આપી જાય
પવિત્રપ્રેમ એજ નિખાલસ ભાવનાથીમળે,ના કોઇજ અપેક્ષા અડી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
સગાસંબંધીઓનો પ્રેમ એ પરિવારનો છે,ના કોઇ ઇચ્છાઆશા અડીજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે નિખાલસ પ્રેમીઓથી મળીજાય
હાયબાય એ કળીયુગની સાંકળ,જગતમાં કોઇથીય તેનાથી દુર રહેવાય
સંત જલાસાંઇનીજ કૃપા મળે,જે જીવનમાં અનેકરાહે શાંંતિ આપી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
=============================================================

	
July 14th 2021

પરમાત્માને પ્રાર્થના

***સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે ! - Devendra Patel***
.         .પરમાત્માને પ્રાર્થના

તાઃ૧૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે જીવને અવનીપરના આગમને,જે માનવ દેહથી અનુભવાય
પરમાત્માને મળેલદેહથી પ્રાર્થના કરતા,જીવનમાં કૃપાએજ પવિત્રકામ કરાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિખાલસભાવનાથી કર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન એ જીવના ગતજન્મના,થયેલ કર્મથી દેહ મળતો જાય
દેહ મળતા ઉંમરની સાથે પરમાત્મા લઈ જાય,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
એ પવિત્રકૃપા ભગવાનની માનવદેહપર,એ જીવનમાં સત્કર્મથી કૃપા મેળવાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જન્મમળે જીવનેઅવનીપર એમાબાપનીકૃપા,જે પવિત્રપ્રેમથી આગમન દઈજાય
જીવના આગમનને સમજીને પરમાત્માને,પ્રાર્થના કરતાજ કૃપાનોલાભ મેળવાય
પભુને પ્રાર્થના કરવા જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
મળેકૃપા માનવદેહને સંગે પરિવારને,જે પ્રભુની પવિત્રકૃપા કુળ આગળલઈજાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
##################################################################
July 14th 2021

પવિત્ર પ્રેરણા મળી

***Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan***
.         .પવિત્ર પ્રેરણા મળી

તાઃ૧૪/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા માનવદેહપર,જ્યાં પવિત્રરાહે પ્રભુનીપુંજા કરાય 
સરળ જીવનની રાહમળે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર માબાપની કૃપા થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,કે ના કોઇ આશામાયા અડી જાય
મળેલદેહને નાકદી ઉંમરથી દુર રહેવાય,કે નાકોઇથી કર્મથીય દુરરહેવાય 
એ કુદરતની પાવનકૃપા કહેવાય,જે જન્મ મળેલદેહને સમયસાથે લઈજાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
જીવને જન્મમળે દેહથી અવનીપર,જે માબાપનો પવિત્રપ્રેમ દેહઆપીજાય
કર્મનો સંબંધ જીવને અવનીપર,એ સમયની સાથે ચાલતા દેહને સમજાય
અનેકદેહનો સંબંધછે જીવોને,જેમાં મનુષ્યદેહનો સંબંધ એપવિત્ર કહેવાય
અવનીપરનો સંબંધ એજીવને દેહથી સમજાય,નાકોઇથી તેનાથી છટકાય 
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
=============================================================
« Previous PageNext Page »