July 7th 2022
++++++
. .પવિત્ર સંગાથ
તાઃ૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનમાં સમયે પવિત્ર પ્રેમ મળે,એ મળેલદેહને સુખ આપીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
નિખાલસ પ્રેમમળે પ્રેમીઓનો,જે પાવનરાહે જીવન જીવાડી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પ્રેરણા મળતીજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે હિંદુધર્મથી,જ્યાં ભગવાનની પુંજા કરાય
કૃપા મળે ભગવાનની જીવનમાં,જે મળેલદેહના જીવનેય સમજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
જીવનેસંબંધ અવનીપર,જે સમયે જન્મમરણથી અનેકદેહ મળીજાય
ભગવાનપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,માનવદેહને પ્રેમ મળી જાય
પરમાત્માએ લીધેલદેહની પવિત્રભાવનાથી,પુંજાકરતા કૃપા મળીજાય
સમયે જીવને અવનીપર જન્મમરણથી,પ્રભુ કૃપાએ મુક્તિ મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
#############################################################
No comments yet.