July 17th 2022

ભગવાનની પવિત્રકૃપા

 ***હૃદયનો પ્રેમ Hradyano Prem*** 
            ભગવાનની પવિત્રકૃપા
તાઃ૧૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં સમયે માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીંં મળીજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા મળી,જ્યાં અનેકદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાનની કૃપા થઈજાય
જગતમાં મળેલ માનવદેહને હિન્દુધર્મથી,પ્રેરણા મળે જે ભક્તિકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણથી સંબંધ મળે,એજ કર્મનીકેડીથી મળતોજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,ભગવાનની ભક્તિની પ્રેરણામળી
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,મંદીરમાં વંદન કરીનેપુંજાય
ત્યાં પરમાત્માની કૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય 
દેહને જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા રહે,એજ ભગવાનનીકૃપાકહેવાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
#####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment