April 2nd 2023
. પવિત્રરાહ જીવની
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની કહેવાય,એજ માનવદેહને સમયે સમજાઈ જાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપા થાય
મળેલસમયે જીવને માનવદેહમળે,જે અનેકનિરાધારદેહથી જીવને બચાવીજાય
જીવને અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથીઅનુભવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમયે શ્રધ્ધાથીઘરમાં ભક્તિકરાવીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળૅ,ઍ જીવને ભક્તિરાહેલઈ જાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસાથમળે,પ્રભુકૃપાએ જીવને પવિત્રકર્મ કરાવીજાય
એપાવનકૃપા મળે ભગવાનની દેહનાજીવને,કૃપાએ જન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
*******************************************************************
No comments yet.