April 2nd 2023

મળે માનવદેહને


.            મળે માનવદેહને

તાઃ૨/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર મળેલ માનવદેહપર ભગવાનની,પવિત્રકૃપામળે જે દેહને સુખઆપી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે અવનીપર,માનવદેહ પરમાત્માની કૃપા કહેવાય
જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,ના કોઇ પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,ઍ જીવનમાંપવિત્રકર્મ કરાવી જાય
પ્રભુનીકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની ભક્તિકરાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને જન્મથી દેહમળે અવનીપર,જે જીવનામળેલમાનવદેહને કર્મનીરાહે જીવાડીજાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાકોઇ કર્મનીકેડી દેહને મળીજાય 
માનવદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુભારતમાંજન્મ લઈજાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment