April 4th 2023

આશિર્વાદ મળે

 આ મંદિરમાં મોકલો ગણેશજીને નિમંત્રણ, તાત્કાલિક થશે દરેક મુશ્કેલીઓ જીવનમાંથી દૂર - MT News Gujarati
.             આશિર્વાદ મળે

તાઃ૪/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,ના કોઇદેહથી સમયથીદુર રહી જીવાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર જીવનેસમયે જન્મથીદેહ મળે,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
જીવને જન્મથી માનવદેહ મળૅ,મળેલંદેહને જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
થયેલકર્મથી માનવદેહનાજીવને અવનીપર,જન્મમરણથી આગમનવિદાયમેળવાય
અનેકપવિત્ર પરમાત્માનાદેહથી જન્મલઈ,હિંદુધર્મથી ભારતદ્શને પવિત્રકરી જાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપા અને વડીલના આશિર્વાદમળે
જીવનમાં સમયસાથેચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણામળે જે સુખઆપીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપકરી,પ્રભુને વંદનકરી પુંજાકરી આરતીકરાય
પવિત્રરાહે ભક્તિકરતા સમયે જીવનાદેહપર,ભગવાનકૃપાએ જીવને મુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment