April 4th 2023
. પવિત્રસમયનો સંગાથ
ભાઇ સુધીરનો
તાઃ૪/૪/૨૦૨૩ (જન્મદીવસ ૪-૪-૧૯૫૧) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પાવનકૃપા મળી મારાભાઇ સુધીરને,એ પવિત્રસમયે જન્મદીવસ ઉજવાય
જીવનમાં પવિત્ર સમયની સાથે ચાલતા,ના ઉંમરથી કદીય દુર રહીને જીવન જીવાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
પ્રભુનીકૃપાથી આદેશમાંઆવીને સમયનીસાથે ચાલતા,બાલવિહારથી સંતાનને પ્રેરીજાય
માબાપની પવિત્રકૃપાએ જીવનમાં ધર્મસંગે ભણતરથી,મળેલદેહથી પ્રેરણાકરીને જીવાય
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપાથી,પવિત્રરાહે જીવનસંગીનીનો સંગાથ મળી જાય
મળેલદેહના જીવને સંબંધ પરિવારથી,માબાપનાપ્રેમથી ભાઇઓ અને બહેનોજન્મીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
મારા ભાઇને જીવનમાં નાકોઇ અપેક્ષા ના મોહમાયા અડી,એજ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે ભણતરની સાથે જીવનમાં ચાલતા,પ્રભુની કૃપાએ પવિત્ર લાયકાત મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહથી પાવનરાહે,સમાજને પવિત્રરાહે મદદપણ કરીજાય
પવિત્રકૃપામળી મતાસરસ્વતીની ભાઈ પ્રદીપને,જે સમયસાથેચાલતા પવિત્રરચનાકરીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
############################################################################
***મારાભાઈ સુધીરને હેપ્પી બર્થડે સહિત સુખી જીવન જીવે એ શ્રીસ્વામીનારાયણને પ્રાર્થના***
############################################################################
No comments yet.