April 14th 2023
. જીવનની પાવનરાહ
તાઃ૧૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેજન્મથી અવનીપર મળેલ માનવદેહને,પરમાત્માની કૃપાએ આગમન મળી જાય
કુદરતની આપાવનકૃપા જગતપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવઆપીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
આ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી મેળવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભગવાન અનેક પવિત્રદેહથી ધરતીપર જન્મી જાય,જે માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પ્રભુની આરતી કરાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
પ્રભુની પવિત્રકૃપાએજીવને જન્મમરણનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે
જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્રકર્મ એજ દેહપર પ્રભુનીકૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પાવનરાહે જીવાડી જાય
જીવને જન્મમરણનો સંબંધમળે,માનવદેહ પ્રભુનીકૃપાથાય જે નિરાધારદેહથીબચાવીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
***********************************************************************
No comments yet.