July 9th 2023
***
***
. પવિત્રરાહે કૃપા મળે
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળે,જે જીવને પવિત્રરાહે પ્રેરી જાય
શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ અને દેવીઓ,ભારતદેશમાં જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા કહેવાય,જેમની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
માતાના આશિર્વાદમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે દેહનેપવિત્રરાહે જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
જન્મથી મળેલ માનવદેહને જીવન્માં કર્મનોસંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
પવિત્ર પ્રેરણામળે ભક્તિની દેવઅનેદેવીઓની,જ્યાં પરમાત્માનાદેહને વંદનકરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે શ્રધ્ધાળુ ભક્તોને,જ્યાં જીવનમાં માતાનીપુંજાકરાય
ઘરમાં ધુપદીપકરી માતાને વંદન કરી,સમયનીસાથે ચાલી માતાની આરતીકરાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
#####################################################################
No comments yet.