June 24th 2017
	 
	
	
		... ...
.          .મમ્મીના આશિર્વાદ 
તાઃ૨૫/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળ્યો નિખાલસ પ્રેમ મમ્મીનો,ત્યાં પવિત્ર પ્રેમની ગંગા મળી જાય
પરમાત્માની પરમકૃપા મળી,ત્યાં એ ભારતના વડાપ્રધાન થઇ જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
કળીયુગની પાવનરાહ મેળવીને,જીવનમાં માનવતા સંગે જીવી જાય
અદભુત કૃપા મળેલ જીવને અવનીએ,જે માનવ દેહને સ્પર્શી જાય
પવિત્ર ભુમી ભારતમાં દેહ મેળવી,ગુજરાતીઓની શાન વધારી જાય
સમાજનોસંગ જીવનમાં રાખતા,ગુજરાતના મુખ્યપ્રધાન પણ કહેવાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
અનેક રાજકારણીઓની અપેક્ષા દેશમાં,અભિમાનના સંગે લટકી જાય
સત્તા મેળવવા જીવનમાં આંગળી પકડી,માનસન્માન શોધવા એ જાય
નામળે લાયકાત જ્યાં દેખાવ અડે,ત્યાં સંબંધીઓની લાકડી પડી જાય
આશિર્વાદની પવિત્રરાહ માતાથી મળતા,જગતમાં સન્માન મેળવી જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
===========================================================
    પરમકૃપા માતા હીરાબાના આશિર્વાદથી મળતા શ્રી નરેંદ્રભાઈ ગુજરાતના 
મુખ્યપ્રધાન થયા.જે કલમપ્રેમીઓ માટે ખુબજ આનંદની વાત છે.લેખક તરીકે 
સન્માન સંગે રાજકારણમાં લાયકાત મેળવતા અત્યારે તેઓ ભારતના વડાપ્રધાન 
તરીકે અમેરીકામાં સન્માન મેળવી રહ્યા છે તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના અભિનંદન સંગે સપ્રેમ ભેંટ.
...
.          .મમ્મીના આશિર્વાદ 
તાઃ૨૫/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળ્યો નિખાલસ પ્રેમ મમ્મીનો,ત્યાં પવિત્ર પ્રેમની ગંગા મળી જાય
પરમાત્માની પરમકૃપા મળી,ત્યાં એ ભારતના વડાપ્રધાન થઇ જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
કળીયુગની પાવનરાહ મેળવીને,જીવનમાં માનવતા સંગે જીવી જાય
અદભુત કૃપા મળેલ જીવને અવનીએ,જે માનવ દેહને સ્પર્શી જાય
પવિત્ર ભુમી ભારતમાં દેહ મેળવી,ગુજરાતીઓની શાન વધારી જાય
સમાજનોસંગ જીવનમાં રાખતા,ગુજરાતના મુખ્યપ્રધાન પણ કહેવાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
અનેક રાજકારણીઓની અપેક્ષા દેશમાં,અભિમાનના સંગે લટકી જાય
સત્તા મેળવવા જીવનમાં આંગળી પકડી,માનસન્માન શોધવા એ જાય
નામળે લાયકાત જ્યાં દેખાવ અડે,ત્યાં સંબંધીઓની લાકડી પડી જાય
આશિર્વાદની પવિત્રરાહ માતાથી મળતા,જગતમાં સન્માન મેળવી જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
===========================================================
    પરમકૃપા માતા હીરાબાના આશિર્વાદથી મળતા શ્રી નરેંદ્રભાઈ ગુજરાતના 
મુખ્યપ્રધાન થયા.જે કલમપ્રેમીઓ માટે ખુબજ આનંદની વાત છે.લેખક તરીકે 
સન્માન સંગે રાજકારણમાં લાયકાત મેળવતા અત્યારે તેઓ ભારતના વડાપ્રધાન 
તરીકે અમેરીકામાં સન્માન મેળવી રહ્યા છે તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના અભિનંદન સંગે સપ્રેમ ભેંટ.
 
	 
	
	
 
	No comments yet.