October 26th 2021
. .મળે પ્રેમ માતાનો
તાઃ૨૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા ભક્તોને મળીજાય
મળેલ માનવદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જન્મલઈ પધારી જાય જેમને વંદન કરાય
જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,પરમાત્માની કૃપાએ માનવદેહ મળે
માનવદેહનાજીવને સમયની સમજણપડે,જે જીવનમાં અનેકપવિત્રકર્મ કરાવીજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા,માતાનો પવિત્રકૃપાએ જીવનમાં પ્રેમ મળતો જાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહપર કૃપા કરવા હિંદુધર્મમાં,દેવ અને દેવીયોથી ભારતમાં જન્મ લઈ જાય
અનેક પવિત્ર તહેવારો હિંદુધર્મમાં આવે,જે દુનીયામાં પવિત્ર તહેવારોય ઉજવાય
નવરાત્રીના નવદીવસે ગરબારમતા,દુર્ગામાતાના નવસ્વરૂપને દાંડીયારાસથીપુંજાય
અનેકદેવના પવિત્ર સ્વરૂપ લીધા ભારતમાં,જે સમયનીસાથે ચાલતા વંદન કરાય
.....પવિત્ર નિખાલસ શ્રધ્ધાથી ઘરમાં,દેવ અને દેવીઓની ધુપદીપ કરીને પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.