ભક્તિની પવિત્રજ્યોત
. ભક્તિની પવિત્રજ્યોત તાઃ૩૦/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય જીવને માનવદેહમળે એ કુદરતનીકૃપા કહેવાય,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય ....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય. પવિત્રકૃપા પરમાત્માની જે મળેલદેહને પવિત્રકર્મથી,જીવન જીવાડીજાય એ કૃપાકહેવાય ભગવાને ભારતદેશમાં દેવ અને દેવીઓથી દેહલીધા,જે માનવદેહને ભક્તિરાહે દોરીજાય જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જીવને મળેલ દેહને,પવિત્ર જીવનથી દેહને જીવાડી જાય અજબકૃપાળુ ભગવાન છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય ....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય. જીવને જગતમાં સમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય માનવદેહને નિખાલસ ભાવનાથી જીવન જીવતા,પરમાત્માની કૃપાએજ ભક્તિ મળી જાય હિંદુ ધર્મમાં દેહને પવિત્રરાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય શ્રધ્ધારાખીને દેવ દેવીની પુંજા કરતા,માનવદેહના ઘરમાં ભક્તિની પવિત્રજ્યોત પ્રગટીજાય ....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય. ========================================================================= #####ૐ ૐ ૐ ૐ ૐ#####ૐ ૐ ૐ ૐ ૐ #####ૐ ૐ ૐ ૐ ૐ #####********** =========================================================================