શાંંતિનો સંગાથ
########
. શાંતિનો સંગાથ તાઃ૧૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ થયેલકર્મનો સંબંધ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણે સમજાય કુદરતની આકૃપા જગતપર,મળેલ અનેકદેહથી જીવને અનુભવ થાય ...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય. સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય નામોહમાયા કે નાઅપેક્ષા અડે દેહને,સરળજીવનનો સાથ મળી જાય મળે અનેકરાહ માનવીને જીવનમાં,ના પ્રાણી કેપશુને કાંઇજ સમજાય જીવને સંબંધ દેહથી છે,જે સગાસંબંધીઓનો સાથ મળતા અનુભવાય ...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય. પરમકૃપાએ દેહ લીધા ભારતમાં,જે પરમાત્માના નામથીજ આવી જાય અવનીપરના દેહને કર્મથી જીવનમાં સાથ મળે,જે દેહથીજ સ્પર્શી જાય નિર્મળભાવનાથી જીવનજીવતા પ્રેમમળે,જે શાંંતિનો સંગાથ આપી જાય એજ અદભુતલીલા અવીનાશીની,જે દુનીયાપર જીવને દેહમળે સમજાય ...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય. ****************************************************************