December 31st 2020

નિર્મળતાનો સાથ

@@@આશીકૉ ની દૂનીયા: 2012@@@

.           નિર્મળતાનો સાથ

તાઃ૩૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
નિર્મળતાનો સાથ લઈને ગુજરાતીઓ,પવિત્રપ્રેમનો સંગાથ આપે છે અહીં
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે નિર્મળતાનો સાથ મળતા સમજાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
પરમાત્મા પર શ્રધ્ધારાખીને દુનીયામાં,મળેલ સમયને પકડી કર્મ કરી જાય
ગુજરાતીઓની પવિત્રગાથા અવનીપર,જે નિખાલસ ભાવનાથી મળી જાય
હોટલમોટેલ ડેલીસંગે ગેસ સ્ટેશન ચલાઈ જાય,એ માનવદેહનુ કર્મ કહેવાય
નાઆશા ના મોહની રાહ અડે દેહને,ત્યાં ગુજરાતીઓનું સન્માન થઈ જાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ મળે,જ્યાં પરમાત્મા અનેકદેહે જન્મ લઈ જાય
મળેલદેહના જીવપર શ્રધ્ધાભક્તિની કૃપા મળી,જે પવિત્રભુમી પર લાવી જાય
આગમનવિદાય એ જન્મમરણથી દેખાય,અવનીપરના કર્મથી જીવને સમજાય
નિખાલસ ભાવનાથી કર્મકરતા માનવીપર,જગતમાં પરમાત્માની કૃપાપણ થાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
==================================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment