October 2nd 2021

ભગવાનની કૃપા

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.         .ભગવાનની કૃપા

તાઃ૨/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માનવદેહને સંબંધ છે અવનીપર,જે જીવને સમયે અનેકદેહથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,માનવદેહનો સંબંધ જીવને સમયેલાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
અદભુત પવિત્રલીલાભગવાનની જગતમાં,જે જીવનેદેહ મળતા કર્મકરાવીજાય
માનવદેહને સમયની સમજણપડે,ના પ્રાણીપશુજાનવરને સમજણ અડી જાય
પરમાત્માની આલીલા અવનીપર,જે સમયની સાથે જીવના દેહને સ્પર્શીજાય
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,એ જીવના દેહને પવિત્રકર્મ કરાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જગતપરક્ળીયુગની કાતરથી,નાકોઇજ દેહથીદુરરહીને નિખાલસતાથી જીવાય 
જીવનમાં કોઇથી સમયની તકલીફથી દુર રહેવાય,કે ના કોઇ દેહથી છટકાય
માનવદેહને જીવનમાં પ્રભુની કૃપામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય 
મળેલ માનવદેહના જીવને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment