October 3rd 2021

ના કોઇ અપેક્ષા

અપરંપાર સુખ આપે છે સુદ-વદની ગણેશ ચતુર્થી, વિશેષ કૃપા મેળવવા કરો આ મંત્રનો  જાપ | Ganesha Chaturthi of Sud-Vad offers happiness to extraordinary  happiness, recite this mantra for special grace
.           ના કોઇ અપેક્ષા,

તાઃ૩/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ગતજન્મે થયેલ કર્મનો સંબંધ જીવને અવનીપર,જે સમયે દેહમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા છે જગતપર,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
કળીયુગની અસરથી બચવા દેહને,નાકોઇ અપેક્ષારાખીને ભક્તિ કરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,નાકોઇજ આશા જીવનમાં રખાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં,જે અનેકદેહથી જન્મથી આવીજાય
ભારતની ધરતીને પવિત્રકરી જગતમાં,નાબીજા કોઇદેશને પવિત્રકહેવાય 
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
જીવનેજન્મ મળેલદેહથીદેખાય,પ્રભુકૃપાએ પશુપક્ષીજાનવરથી બચાવીજાય
માનવદેહને જીવનમાં અનેક કર્મનો સંબંધ છે,જે સમયસાથે મળતો જાય 
પવિત્રકર્મથી જીવન જીવતા મળેલદેહપર,ભગવાનની પાવનકૃપા થતી જાય
એ અદભુતકૃપા પરમાત્માની દેહપર,જીવનમાં નાકોઇ અપેક્ષા કદી રખાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
###############################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment