October 21st 2021

કુદરતની પવિત્રલીલા

 આ છે દુનિયાના 5 સૌથી પવિત્ર પહાડ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ. |
.         .કુદરતની પવિત્રલીલા

તાઃ૨૧/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતપર જીવનેદેહમળે સમયે,જે ગતજન્મના કર્મના સંગાથથી મેળવાય
અવનીપર જીવને દેહથી આવનજાવન મળે,એ કુદરતની લીલા કહેવાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
સમયની કેડી પકડાય જીવથી,જે મળેલદેહથી થયેલકર્મથી મળતો જાય
અવનીપર અનેકદેહનોસંબંધ જીવને,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
માનવદેહથી નાકદી કર્મથીછટકાય,પવિત્ર સમજણ એભક્તિથીમળીજાય
કુદરતની પવિત્ર કૃપા મળૅ દેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
મળેલદેહથી સમયનીસાથે સમજીનેચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવનજીવાય
નાકોઇ આશા કે કોઇ માગણી જીવનમાં અડે,એજ પાવનરાહ દઈ જાય
માનવદેહને સમય સાથે ચાલવા,પ્રભુકૃપાએ ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
ભારતની ભુમીથી પરમાત્માના અનેકદેહથી,જગતમાં જીવોપરકૃપા કરીજાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment