September 1st 2022

સમયનોસાથ મળે

પાર્ટી આપવા તૈયાર રહેજો, આવતા ૨૪ કલાકની અંદર આ રાશિવાળા લોકો પર પાણીની જેમ થશે પૈસાનો વરસાદ - Panchatiyo
.           .સમયનોસાથ મળે  

તાઃ૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ દેહથી જન્મ લઈ જાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ જીવને જગતમાં,માનવદેહ મળે જે ભક્તિ કરીજાય
પ્રભુનાદેહની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં જન્મલઈ દેહનેપ્રેરણાકરી જાય
જીવને પ્રભુ નિરાધારદેહના જન્મથી બચાવી જાય,માનવદેહ કૃપાએ મળીજાય
અવનીપર જીવનુ દેહથી આગમન થાય,ના કોઇજ જીવથી કદી બચી જવાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પ્રભુની પાવનકૃપાએ મળેલ માનવદેહને,જીવનમા સમજણથી સમયને સમજાય
લાગણીમોહને દુરરાખવા પરમાત્માની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપીજાય 
માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે ભક્તિરાહે ચલાવી જાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,અવનીપર આગમન વિદાય મળી જાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment