September 14th 2022

પવિત્રરાહ મળે દેહને

***જાણો, અઠવાડિયાના કયા દિવસે કયા દેવતાની પૂજા કરવાથી ભાગ્યોદય થાય છે | astrology tips know which days of the week worshipped which deity happens luck***
.            પવિત્રરાહ મળે દેહને

તાઃ૧૪/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

લાગણીમોહને દુર રાખીને જીવન જીવતા,મળેલ માનવદેહને પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની કૃપાએ માનવદેહને પવિત્રરાહ મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ ભગવાનની અદભુતકૃપા કહેવાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ અવનીપર માનવદેહમળે,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા પરમાત્મા,હિંદુધર્મમાં માનવદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મ એજ જગતમા પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને શ્રધ્ધાથી સુખઆપીજાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
માનવદેહને પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાએ,ધરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
પરમાત્માની પ્રેરણામળતા જીવનમાં પવિત્રકર્મ મળે,જે મળૅલદેહને પાવનરાહે લઈજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાદેહના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે અંતે જીવને મુક્તિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
**********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment