September 21st 2022

પ્રભુની પ્રેરણા મળી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.             .પ્રભુની પ્રેરણામળી

તાઃ૨૧/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,લક્ષ્મીમાતાના આશિર્વાદ ભક્તોપર સમયે થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિકરતા,લક્ષ્મીમાતાની પવિત્રકૃપા અનુભવાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા જન્મ્યા,જે સમયે પ્રભુકૃપાએ વિષ્ણુભગવાનના પત્નિ થાય
માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને મળે,જે માનવ દેહને ધનનીકૃપાએ સુખ આપીજાય
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
જગતમાં પવિત્ર હિંન્દુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને પવિત્રભક્તિ કરાવીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાનની કૃપા મળી,શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાથાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,જે પવિત્રધર્મથી માનવદેહને પાવનરાહે સુખ આપીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
મળે માનવદેહ જીવને અવનીપર જે ગતજન્મના,મળેલદેહથી થયેલકર્મથી જન્મ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે મળેલદેહને ભક્તિની પવિત્રરાહ સમયે મળે
પરમાત્માએ લીધેલાદેહ જે દેવઅનેદેવીઓથી આવીજાય,એ અવનીપર પ્રભુકૃપા કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તને,જે વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી મળી જાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
############################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment