September 23rd 2022

સફળતાનો સંગાથ

***વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati***
.            સફળતાનો સંગાથ

તાઃ૨૩/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,એ માતા સરસ્વતીની કૃપા કહેવાય
કલમની પવિત્રરાહ મળે  જીવનમાં,જે કલમને સફળતાનો સંગાથ આપી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
માતાની પવિત્રકૃપા એ મળેલદેહના જીવને,સમયે કલમની પવિત્રરાહ લઈ જાય
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમીઓની દેહને,જે પવિત્રરાહે કલમથી પ્રેરણા કરીજાય
જીવનમાં સમયની પવિત્રકૃપા મળેદેહને,એ મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
મળેલમાનવદેહને માતાની કૃપા સમયસાથે લઈ જાય,જે પવિત્રપ્રેમને આપીજાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
પરમાત્માની પવિત્રકૃપા એ માનવદેહને મળી જાય,જે દેહને સમયસાથે લઈજાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહની કલમને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં મળેલમાનવદેહને નાકદીઅપેક્ષા રખાય,પ્રભુકૃપાએ પાવનરાહ મળીજાય 
સમયે પાવનકૃપા મળે માતાની,જે દેહના જીવને કલમની રાહે પ્રેરણા કરી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment