September 27th 2022

દેવ અને દેવીઓનીકૃપા

વઢીયારા ધર્મ
.            દેવ અને દેવીઓનીકૃપા

તાઃ૨૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્ર હિંદુધર્મની રાહ મળી માનવદેહને,જે ભારતદેહથી પ્રસરી જાય
મળેલ માનવદેહને ભારતદેશમાં કૃપામળે,એ પવિત્ર નિખાલસ જીવન મળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનુ અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મ,જેસમયે જીવનુ આગમન થાય
અવનીપર જીવનાદેહને કર્મનોસંબંધ મળીજાય,જે જીવને આગમનવિદાયદઈજાય
માનવદેહ મળે જીવને અવનીપર સમયે મેળવાય,એ નિરાધારદેહથી બચાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જગતપર પવિત્ર ભારતદેશછે,જ્યાં જીવનામળેલદેહને પાવનરાહે સમજણઆપીજાય 
પરમાત્માએ અનેકપવિત્ર દેવઅને એવીઓથી,જન્મલઈ જીવનાદેહનેભક્તિઆપીજાય
હિંદુધર્મથી મળેલદેહને પાવનપ્રેરણામળે,જે જીવનમાં પરમાત્માની ભક્તિકરાવીજાય
જીવનુઆગમન માનવદેહથી અવનીપરથાય,જે સમયે પ્રભુનીકૃપાએ મુક્તિમળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
*******************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment